કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 101 થી 125
Q.101 : આઈ.પી.સી.ની કલમ-54માં શેનો નિર્દેશ કરવામાં આવ્યો છે?
- A. દેહાંતદંડની સજા હળવી કરવી
- B. આજીવન કેદની સજા હળવી કરવી
- C. દેશનિકાલના ઉલ્લેખનો અર્થ
- D. દંડ ન ભરાય તો કેદની સજા
Q.102 : કેદની સજા કેટલા પ્રકારની છે?
- A. બે
- B. ચાર
- C. ચાર
- D. ત્રણ
Q.103 : ભારતીય ફોજદારી ધારા મુજબ કેટલા પ્રકારના ગુનાઓમાં મૃત્યુદંડની સજા કરી શકાય?
- A. આઠ
- B. નવા
- C. ત્રણ
- D. પાંચ
Q.104 : સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે?
- A. કલમ-76થી 106
- B. કલમ- 95થી 99
- C. કલમ- 65થી 110
- D. કલમ- 70થી 100
Q.105 : ગુનાહિત કાવતરાનું પ્રકરણ કઈ સાલમાં ઉમેરવામાં આવ્યું?
- A. 1915
- B. 1913
- C. 1920
- D. 1918
Q.106 : ગુનાહિત કાવતરું કેવા પ્રકારનો ગુનો ગણાય છે?
- A. વિશિષ્ટ ગુનાઓ અંગેનો
- B. અસ્થિર મગજની વ્યક્તિના કૃત્ય અંગેનો
- C. મૃત્યુ નિપજાવવા સુધી
- D. બીજાના લાભ માટે શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવેલો ગુનો
Q.107 : કોઈ વ્યક્તિ, અન્ય કોઈ વ્યક્તિને શારીરિક પીડા, રોગ અથવા નિર્બળતા ઉત્પન્ન કરે છે તે કયા ગુના માટે જવાબદાર છે?
- A. મહાવ્યથા
- B. વ્યથા
- C. ઈજો
- D. ઉપરના તમામ
Q.108 : ભારત સરકારના જાહેરનામા અંતર્ગત રાજ્યની પ્રાદેશિક હકૂમત દરિયામાં કેટલા માઈલના વિસ્તાર સુધી લંબાયેલી છે?
- A. 21 માઈલ
- B. 12 માઈલ
- C. 12 નૉટીકલ માઈલ
- D. 18 નોટીકલ માઈલ
Q.109 : ભારતીય ફોજદારી ધારાની કલમ-80માં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
- A. અકસ્માત
- B. સ્વબચાવ વિશે
- C. ગુનાની સજાની મર્યાદા
- D. મૂર્ખ અથવા દીવાના માણસનું કૃત્ય
Q.110 : કલમ-83 મુજબ જો બાળક દ્વારા ગુનો કરવામાં આવ્યો હોય તો તે શિક્ષા પાત્ર છે?
- A. સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય
- B. સાત વર્ષથી વધારે વયના બાળકનું કૃત્ય
- C. સાત વર્ષથી ઉપર અને બાર વર્ષથી નીચેના અસ્થિર મગજના બાળકનું કૃત્ય
- D. સાત વર્ષથી ઉપર અને બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકનું કૃત્ય
Q.111 : જો કોઈ દહેજ મૃત્યુ નિપજાવશે તેને આઈ.પી.સી હેઠળ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે?
- A. 7 વર્ષ સુધીની કેદ
- B. 17 વર્ષ સુધીની કેદ
- C. 5 વર્ષ સુધીની કેદ
- D. 8 વર્ષ સુધીની કેદ
Q.112 : મનુષ્યહરણ કેટલા પ્રકારનાં છે ?
- A. ચાર
- B. બે
- C. ત્રણ
- D. પાંચ
Q.113 : બદનક્ષીના ગુનામાં કુલ કેટલા અપવાદો આપેલા છે?
- A. દસ
- B. આઠ
- C. બાર
- D. પાંચ
Q.114 : ‘દેવીની ખુશી” અંગેની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવેલી
- A. કલમ-404
- B. કલમ-497
- C. કલમ-504
- D. કલમ-508
Q.115 : ભારતીય ફોજદારી ધારાની કલમ-55માં શું જણાવવામાં આવ્યું છે?
- A. મૃત્યુદંડની સજા હળવી કરવા બાબત
- B. બળજબરીપૂર્વક કઢાવવું
- C. મૃત્યુદંડ અથવા આજીવન કેદ
- D. આજીવન કેદની સજા હળવી કરવા બાબત
Q.116 : જયારે બે અથવા તેથી વધુ વ્યક્તિ જાહેર સ્થળે લડાઈ કરીને જાહેર સુલેહ-શાંતિનો ભંગ કરે ત્યારે તેને શું કહેવાય?
- A. હુલ્લડ
- B. બખેડો
- C. હુમલો
- D. ઉપરના બધા જ
Q.117 : ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગેરકાયદેસર મંડળી”માં ન્યૂનત્તમ કેટલા સભ્યો હોવા જોઈએ ?
- A. પાંચ
- B. સાત
- C. આઠ
- D. નવ
Q.118 : ‘અ’ અને ‘બ’ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. નીચેના પૈકી તેઓ ક્યા ગુના માટે જવાબદાર ઠરી શકે ?
- A. ગેરકાયદેસર મંડળીના સભ્યો
- B. બખેડો
- C. હુલ્લડ
- D. બિગાડ [મિસચિફ]
Q.119 : ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?
- A. લોર્ડ માઉન્ટબેટન
- B. સર ફેડરિક પોલોક
- C. લોર્ડ મેકોલે
- D. લોર્ડ વિલિયમ બેન્ટિક
Q.120 : ભારતીય ફોજદારી ધારા અન્વયે “ગુનાહિત કાવત્રા’’માં ન્યુનત્તમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ?
- A. બે
- B. ત્રણ
- C. પાંચ
- D. સાત
Q.121 : ‘અ’, ‘બ’ ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે ‘બ’ને પગે ફ્રેકચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં ‘અ’ ક્યા ગુના માટે જવાબદાર ઠરશે ?
- A. સાદી ઈજા
- B. ગંભીર ઈજા
- C. ઈરાદાપૂર્વકની સાદી ઈજા
- D. ખુનનો પ્રયત્ન
Q.122 : ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે ?
- A. 1 થી 489
- B. 1 થી 511
- C. 1 થી 598
- D. 1 થી 623
Q.123 : ‘ખૂન’ માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કંઈ કલમમાં છે ?
- A. 299
- B. 300
- C. 301
- D. 302
Q.124 : ‘અ’ ઘરેણાંની ચોરી કરવાનાં ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે. પરંતુ પેટીમાં ઘરેલા નથી. અહીં ‘અ’……….
- A. ચોરીનાં ગુના માટે જવાબદાર છે.
- B. ચોરી કરવાનો પ્રયત્નનાં ગુના માટે જવાબદાર છે.
- C. મિલ્કતની ગુનાહિત ઉચાપત કરે છે.
- D. કોઈ ગુનો કરતો નથી.
Q.125 : ‘અ’, ‘બ’ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં ‘અ’ ભારતીય ફોજદારી ધારા હેઠળ ક્યો ગુનો કરે છે ?
- A. સાપરાધ મનુષ્ય વધ
- B. ખૂન
- C. બિગાડ
- D. મિલકતની ગુનાહિત ઉચાપત