કાયદાના પ્રશ્નો (IPC, CrPC, Evidence Act) 1 થી 25
Q.1 : હુમલો એ……..વિરુદ્ધનો ગુનો છે?
- A. જાહેર સુલેહ-શાંતિ વિરુદ્ધનો
- B. મનુષ્ય શરીર વિરુદ્ધનો
- C. જાહેર માલ-મિલકતને નુકસાન
- D. [A] અને [B] બન્ને
Q.2 : કઈ વ્યક્તિ ભારતીય ફોજદારી ધારાને આધીન નથી ?
- A. રાજદૂત
- B. રાજ્યપાલ
- C. ઉપરના બધા જ
- D. રાષ્ટ્રપતિ
Q.3 : ધાડના ગુનાઓમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોય છે?
- A. પાંચ
- B. બે
- C. ચાર
- D. આમાંથી એક પણ નહિ
Q.4 : ભારતીય ફોજદારી ધારામાં કુલ કેટલા પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે?
- A. 22
- B. 32
- C. 23
- D. 24
Q.5 : સજા કુલ કેટલા પ્રકારની છે?
- A. ત્રણ
- B. આઠ
- C. બે
- D. ચાર
Q.6 : ભારતીય ફોજદારી ધારો કોને લાગુ પડશે નહિ?
- A. કોઈ ભારતીય નાગરિકે ભારતની બહાર ગુનો કર્યો હોય
- B. કોઈ ભારતીય નાગરિક ન હોય તે વ્યક્તિએ ભારત બહાર ગુનો કરી ભારતમાં આવ્યો હતો.
- C. ભારતના નાગરિકે ભારતમાં ગુનો કર્યો હોય અને ભારત બહાર ભાગી જાય
- D. કોઈ પ્રદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય.
Q.7 : આઈ.પી.સી.ની કલમ-11 મુજબ વ્યક્તિ એટલે….?
- A. વ્યક્તિઓનો સમૂહ કે મંડળી
- B. સંગઠન
- C. કંપની
- D. ઉપરના તમામ
Q.8 : ભારતીય ફોજદારી ધારો કોને લાગુ પડે છે?
- A. ભારતીય નાગરિકે ભારતની બહાર કોઈ ગુનો કર્યો છે
- B. ભારતીય સમૃદ્ધિ વિસ્તારમાં કોઈ વ્યક્તિએ વહાણ કે કિનારા પર ગુનો કર્યો છે
- C. કોઈ વિદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય
- D. ઉપરના બધા
Q.9 : ગેરકાયદેસર મંડળી + બળ……?
- A. બખેડો
- B. હુલડ
- C. હુમલો
- D. [A],[B],[C], બધા જ
Q.10 : ચોરીના ગુનામાં મુખ્ય કેટલાં તત્ત્વો હોય?
- A. બે
- B. પાંચ
- C. આઠ
- D. ચાર
Q.11 : ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરવાના ગુનાની જોગવાઈ આઈ.પી.સી.ની કઈ કલમમાં કરવામાં આવી છે?
- A. 112
- B. 126
- C. 121
- D. 122
Q.12 : બળાત્કારના અપરાધ માટે કાર્યવાહી કઈ કલમ મુજબ કરવામાં આવે છે?
- A. 375
- B. 374
- C. 372
- D. 376
Q.13 : કેટલા દિવસ સુધીની સતત ત્રાસ [પીડા] ને મહાવ્યથા કહેવામાં આવે છે?
- A. 20
- B. 22
- C. 15
- D. 10
Q.14 : જો કોઈ વ્યક્તિ બાર વર્ષની નીચેની વયના બાળકની કુદરતી વાલી હોય આવા બાળકને સંપૂર્ણ રીતે ખુલ્લામાં ત્યજી દે કે બાળકને કોઈ જગ્યાએ ખુલ્લામાં છોડી દે તો કોઈ કલમ અંતર્ગત કાર્યવાહી થશે.?
- A. 217
- B. 317
- C. 318
- D. 218
Q.15 : ગુનાહિત કાવતરાના ગુના માટે કઈ કલમ અંતર્ગત શિક્ષા કરવામાં આવે છે?
- A. 120
- B. 120 [A]
- C. 120 [B]
- D. 220 [B]
Q.16 : જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરતા તેમાં તેને તેમ કરવામાં કોઈ વ્યક્તિએ મદદગારી કરી હોય તો કઈ કલમ મુજબ ગુનો બનશે?
- A. 306
- B. 307
- C. 310
- D. 305
Q.17 : બદનક્ષીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
- A. 480
- B. 399
- C. 599
- D. 499
Q.18 : સંયુક્ત રીતે ધાડ પાડતી વ્યક્તિઓ પૈકીની કોઈ પણ વ્યક્તિ ધાડ પાડવાના સમયે ખૂન કરે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?
- A. 379
- B. 395
- C. 396
- D. 380
Q.19 : હુમલાના કેટલા પ્રકારો છે ?
- A. પાંચ
- B. ત્રણ
- C. આઠ
- D. બે
Q.20 : વ્યભિચારના ગુનામાં જોગવાઈ મુજબ કઈ કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે ?
- A. 497
- B. 499
- C. 397
- D. 496
Q.21 : નીચે આપેલું કયું જોડકું ખોટું છે?
- A. ચોરી-378
- B. 391 – ધાડ
- C. લૂંટ-390
- D. ધાડના ગુના માટે સજા-394
Q.22 : બળાત્કારની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે ?
- A. 375
- B. 475
- C. 376
- D. 371
Q.23 : દહેજમૃત્યુના ગુનામાં સ્ત્રીનો પતિ કે પતિનાં સગાં-સંબંધીઓ માનસિક કે શારીરિક ત્રાસ આપે તો જોગવાઈ મુજબ કઈ કલમ અંતર્ગત ગુનેગાર બનશે ?
- A. 498 [A]
- B. 398 [A]
- C. 498
- D. 397 [A]
Q.24 : ‘જાહેર નોકર’ની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે ?
- A. 31
- B. 21
- C. 20
- D. 19
Q.25 : ઠગાઈની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે?
- A. કલમ-415
- B. કલમ-419
- C. કલમ-415
- D. કલમ-415